new

vs bharati

                                  વિદ્યાસહાયક માં ઘણા મિત્રો ના ફોન આવ્યા હતા કે તેમના મેરીટ થી ઓછા મેરીટ ની ભરતી થઇ છે .અને ભરતી માં ભ્રષ્ટાચાર થયો હોય તેવી પ્રબળ સસંભાવના લાગેછે અને તેમાં પારદર્શકતા જોવા મળી નથી તેવા અહેવાલ છે.અધિકારીઓના ફોન પણ બંદ બતાવે છે .