new

educatonal meetinig

         તારીખ ૧૪/૦૭/૨૦૧૩ ના રવિવાર ના રોજ અમદાવાદ ખાતે મુલ્યો ના ઘડતર માટે એક સુંદર શિબીર નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ચાર જીલ્લાના અંદાજે ૪૨ શિક્ષકોને બોલાવી ને કાર્યશિબિર યોજી.જેમાં અમારા મેહસાણા જીલ્લાના ૧૦ મિત્રો પણ ભાગ લીધો હતો.
         કાર્યશિબિર ના અંતે આપણા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જયંતિ રવિ મેડમ હાઝર રહી ને પ્રાસંગિક પ્રવચન આપ્યું અને સમગ્ર કાર્યક્રમ ને બિરદાવી  કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.











પ્રવચન આપતા જયંતી રવિ મેડમ 

મુલ્યો ના ઘડતર ની કાર્ય શીબીર માં વ્યસ્ત મેહસાણા જીલ્લા ના શિક્ષકો 

શ્રી નિખીલ ભાઈ , જીતેન્દ્ર ભાઈ(ગોજારીયા), બી.કે.પંચાલ સાહેબ , કોટક સાહેબ